એટલે છે તો
કાર્ડિયોગ્રાફ આપણાં emotion ના dynamic nature નું...
હાં પ્રોફેશનલ audience appeasement માટે લખતા લેખક આમાંથી બાકાત છે ..
દુનિયાદારી કરતા હું inner instinct પર બધું ચાલુ છું ...
Plus
મે કશું જ નવું સર્જન કર્યું નથી
બ્રહ્માંડ માં પેલે થી કશુંક exist કરતું હતું ..
હું બસ એ ઊર્જા ને શબ્દ energy માં કન્વર્ટકરવાનુમાધ્યમ બન્યો.
So આમ મારી કશી સ્કીલ નથી
હું માત્ર નિમિત્ત છું..
બસ આ સ્પંદનો મે ઝીલી લીધાં
એટલે
ખુદ ના અહંકાર માં અટવાય જતા કેટલાક લોકો ને એ ખબર નથી..
They are not source ..
They are the entity who discovered..
આપણે ઇમોશન્સ ને deep feel કરીએ તો એ ઘટના ચિતરાઈ જાય..
મારા જીવન માં જોયેલા ઘણા observation માંથી કાઢેલા નિચોડ..
બસ એટલું જ છે ..
એ જ પ્રતિબિંબિત થાય..
મારા અંદર થી કશું પણ ઉપજે એ પણ આત્મા માં રહેલPositive oscillation ના લીધે જ…
No comments:
Post a Comment