मृत्यु।।।
made me
चिंतन अवस्था
ओर
શૂન્ય ખાલીપા માં ...
માણસ જીવતે જીવ ભડકો થઈ જાય ત્યારે કોઈ એક પાણી પણ માં છાંટે 2 4 શબ્દો નું ને
પછી અંદર થી ભડથું થયેલા શરીર ને નષ્ટ કરીને
રાખ
નદી માં વહાવી દે ..
આ કાંચિડા ની જેમ સાલું
બધા જ રંગ ને ઇન્દ્રિયો ના સંવેદનો ..
કેટલું ઊંડું પણ સરળ
અદભુત પણ જીવંત છે આ સજીવ સૃષ્ટિ ની વિવિધતા ...
Just અંત સ્ફુરણા ✨🙌
No comments:
Post a Comment