Sunday, June 29, 2025

description about god

બ્રહ્મનિષ્ઠ કેમ ક્યારેય ઈશ્વરના આભાસ સુદ્ધાંની ઉદઘોષણા નહીં કરતા હોય , શુ પ્રતીતિ માત્ર એમને સ્થગિત કરી દેતી હશે ?!! પ્રસિદ્ધિ ની એષણા વિલુપ્ત થઈ જતી હશે કે આસક્તિ ના વિષયોથી મુક્ત થઈ જતા હશે ?! શું એ અવસ્થા થી જોજનો દૂર વિચરતી આપણી બુદ્ધિ એની અછડતી આકૃતિ પણ ઝીલવા સક્ષમ નહીં હોય કે એ આત્મ જાગૃતતા નો અભાવ. ઈશ્વર તો સરળ છે એની અનુભૂતિ જ પ્રતિબિંબિત થાય, બસ એ જીજીવિષા ને સારુ . 

No comments:

Post a Comment

Banglore Day 1

Day ૧ બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ...